Jai Jalaram!


Donations can directly be made to our Bank Account-
Shree Jalaram Satsang Mandal
Bank of Baroda
Gandhibag, Nagpur, 440002
RTGS / NEFT IFSC CODE: BARB0GANNAG
A/c No.: 04660100000313
Donate
ઈશ્વર ના અસીમ કૃપા તથા દાન દાતાઓ ના સહયોગ થી ૪૫ વર્ષ પુર્વ આ જલારામ મન્દિર નુ નિર્માણ થયેલ.
સમયનુસાર આ પુજય બાપા ના મન્દિર મા નૂતનીકરણ નુ કાર્ય શુરૂ કરેલ. આવતા સમય ને જોતા આ સંપૂર્ણ કાર્ય મા લગભગ 2 થી 2.5 કરોડ નો ખર્ચ છે.
1) તેમા મન્દિર ના ૪ સાઈડ મા Renovation
2) સામે ના ભાગ મા cepsul lift લગાવાની છે.
3) મન્દિર ના પાછળ 25×100 ની ઓપન પ્લોટ પર Steel angle નુ G+2 નુ બાંધકામ કરવાનું છે.
4) compound wall નુ કામ તથા અન્ય રિપેરિંગ
આપ શ્રી ભક્તો, દાન દાતાઓ ને નમ્ર નિવેદન છે કી આ કાર્ય માટે ખુશી ભેટ રાશિ આપવા વિનંતી 🙏શ્રી જલારામ મન્દિર નાગપુર બેંક ઑફ બડોદા ની વિગત આપેલ છે. આભાર





Current State
Proposed State

Donations can also directly be made to our Bank Account-
Shree Jalaram Satsang Mandal
Bank of Baroda
Gandhibag, Nagpur, 440002
RTGS / NEFT IFSC CODE: BARB0GANNAG
A/c No.: 04660100000313